Saturday, September 25, 2010

રામ-ભરોસે !!!

ભારે ચરબીવાળુ શરીર ઉતારવા માટેનો અક્સીર ઈલાજ જન સેવા એજ પ્રભુ સેવા
સામગ્રી :- ૧) મેથી, ૨) અજમો , ૩) કાળી જીરી,
રીત :- જણાવેલ માપ/ પ્રમાણ ચોક્કસ છે.તેના ગુણાંક માં ઘર નાં સભ્યોની ગણત્તી કરીને પાવડર નીચે જણાવીઆ મુજબ બનાવવો.
૧ સભ્ય માટે ૫ સભ્યો માટે
મેથી :( ૫૦ ગ્રામ, x ૧ ) = ૫૦ ગ્રામ
અજમો :( ૨૦ ગ્રામ, x ૧ ) = ૨૦ ગ્રામ
કાળી જીરી :( ૧૦ ગ્રામ, x ૧ ) = ૧૦ ગ્રામ મેથી :( ૫૦ ગ્રામ, x ૫ ) = ૨૫૦ ગ્રામ
અજમો :( ૨૦ ગ્રામ, x ૫ ) = ૧૦૦ ગ્રામ
કાળી જીરી :( ૧૦ ગ્રામ, x ૫ ) = ૫૦ ગ્રામ
ઉપરોક્ત ચીજ વસ્તુઓ અલગ-અલગ ઇલેક્ટોનિક તોલ માપમાં તોલાવવી. ત્યારબાદ સાફ કરીને ત્તણેવ ને વારાફરતી કુમળા તાપમાને લોઢી ઉપર ધીમાં ગેસે શેકવી. ત્યારબાદ ત્તણેવ ને ભેગા કરીને મીક્ષર/ગ્રાઇન્ડમાં નાખીને પાવડર બનાવવો.ત્યારબાદ પારદર્શક કાચ ના ડબ્બા માં ભરવો.
ઉપયોગ :- સદર પાવડર રાત્તે જમ્યા બાદ સુતી વખતે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવી.આ પ્રયોગ માં હુંફાળું ગરમ પાણી અત્યંત આવશ્યક છે. જેની નોંધ લેવી.
સદર પાવડરને રોજ-રોજ નિયમીત લેવાથી શરીરમાં ખૂણા-ખાંચરામાં રહેલો ગંદો મેલ / ગંદકી,મળ તથા પેશાબ વાટે બહાર નીકળશે.
એક,બે કે ત્રણ માસ બાદ શરીરમાં રહેલી વધુ પળતી ચરબી તથા ગાંઠોના પડો આપમેળે ઓગળવા માંળશે.અને ચામડીમાં પળેલ કરચલીઓ જાણે કે કપડાને ઇ ઈસ્ત્રી કરતા હોય તેવા સ્વરૂપમાં આપમેળે ખેચાશે.અને તમારૂ શરીર સુંદર,સ્વરૂપમાન,હલકુ બનાવશે.
જેનો અનુભવ તમો જાતેજ અનુભવશો.
જીંદગી નિરોગી,આનંદદાયક,ચિંતારહીત,પ્રફુલ્લિત,આયુષ્ય વધૅક અચુક બનશે.ફાયદા માટે ઝેરોક્ષ વાંચવી.બીજા ફાયદાઓ જાતેજ અનુભવ પરથી થશે. આ પ્રયોગથી ડાયાબીટીસ જરૂર કંટ્રોલમાં રહેશે.જે દવા લેતા હોય તે લેતા રહેવી.આ પ્રયોગથી જીવન સ્વગૅસમું બનશે.દવા કોઈ વાર ન લેવાય તો પણ તેની કોઈ આળ-અસર થતી નથી,પણ બને ત્યા સુધી નીયમીત લેવી. ફાયદા :- ૧) હઠીલા વા કાયમને માટે નાબુદ થશે.
૨) હાડકાઓ મજબુત બનાવશે.
૩) કામ કરવાની કાર્યશક્તી સ્ફુર્તિદાયક બનાવશે.
૪) આંખોનું તેજ વધશે.
૫) વાળનો ગ્રોથ(વિકાસ)થશે.
૬) શરીરમાંથી કફ કાયમને માટે નાબુદ કરશે.
૭) શરીરમાં લોહીનું પરીભ્રમણ વેગવંતુ બનાવશે.
૮) શરીરમાં રહેલા લોહીની નલીકાઓનું શુદ્દીકરણ કરશે.
૯) લોહીમાં રહેલ ગુણધમ જાળવશે.
૧૦) યાદશકિતમાં વધારો કરશે.
૧૧) કાનમાં રહેલ બહેરાશ દુર કરશે.
૧૨) સ્ત્રીનું શરીર લગ્ન બાદ બેડોળ બન છે તેને સુડોળ બનાવશે.
૧૩) સ્ત્રીઓને જુવાનીમાં અને લગ્નતર જીવન બાદ થતી તકલીફોમાં રાહત અપાવશે.
૧૪) દાંત મજબુત બનાવશે.તેનુ ઇનેમલ જીવંત રાખશે.
૧૫) નપુંસક્તા હશેતો તે દૂર કરશે તેમજ વંશવેલાની વુધ્ધ માં તેજસ્વી જીવનો જન્મ કરાવશે.
૧૬) હદયનું વ્રકીગ કાર્યક્ષમ એટલે કે વેગવંતુ બનાવશે.
૧૭) ઘોડાની જેમ દોડતા કરશે.
૧૮) મેલેરીયા, કમળો, ટાઈફોઈડ, કૉલેરા, તાવ વિગેરે રોગો સામે પ્રતિકારક શકિત વધારશે.
૧૯) ભુતકાળ માં લીધેલ એલોપેથી દવાઓ તથા ભવિષ્યમાં લેવાની થાય તેવી એલોપેથી દવાની આડ અસર માંથી મુકતી અપાવશે.
૨૦) શરીરમાં પાણી દ્દારા ,હવા દ્દારા ,તાપમાન દ્દારા કે ઋતુઓ બદલાતા થતા રોગોમાંથી કાયમને માટે મુકિત અપાવશે. ૨૧)જુના કબજિયાત રોગોમાંથી મુકિત અપાવશે.
૨૨) હદય રોગના હુમલામાંથી મુકિત અપાવશે તેમજ શરીરમાં તથા હદયમાં રહેલ કોલેસ્ટેરોલનુ પ્ર્માણ બેહદ ધટાડવામાં મદદરૂપ થશે.
૨૩) શરીરમાં ચામડીનો રંગ ટામેટા જેવો ગુલાબી બનાવશે તથા ચામડીના રોગો જેવાકે ચામડી સુકાઈ જવી,ચામડી માં ચેળ આવવી,ચેહરા પર ફોલીય (pimple) થવી વીગેરે માંથી મુકિત અપાવશે.
૨૪) ગમે તે ઉમરના વ્યકિત ઉપયોગ કરી શકે છે.તેમજ ઉમર ગમે તે હોય તો પણ જુવાન જેવા લગાડવામાં ભરપુર સાથ આપશે.એટલે બુંઢાપો કદાપી નહી આવે તેવુ શરીર બનાવશે એટલે કે આયુષ્ય લાંબુ વધશે.
૨૫ )ખોરાક ગમે તે માત્તામાં એટલે કે ભારે તથા વદધુ લેવાય ગયો હોય તો તેને પચાવવામાં મદદરૂપ થશે.
૨૬) પડીકી,ગુટકા કે પાન-મસાલા જે ખાતા હોય તેની આડ અસર માંથી મુકતી અપાવશે.
ખાસ નોધ :-
૧)માંસાહાર ત્યજૉ અને નિરોગી બનો.માંસા નો આહાર કરવાથી દવાની અસર થતી નથી.
૨)મરેલા મડદા એટલે કે મટન કે ચીકનમા કોઇ વિટામીન કે શકિત નથી.દેશી ચના ભીના કરી તેમજ મગની દાળમાં દંશ ગણી તાકાત તેમજ વિટામીન છે.
૩)તમાકુ/ગુટકા ખાવાથી આ દવાની અસર થશે નહી ,પરંતુ મસાલાનુ પાન ખાશો તો વાધો નથી.
અનુભવ દ્વારા લખનાર :-__Rajesh H.Patel-9662004356. તમોને દવાથી ફાયદો લાગે તો તમે પણ આ નકલ ની ૧૦,૧૫,૨૦,,,, કોપી કઢાવી વહેચી સેવા કરજો.
જન સેવા એજ પ્રભુ સેવા
બીએમઆઈ (BMI) = [Body Weight શરીર કા વજન Kg કિ.ગ્રા.]/[Height ઊંચાઈ meter મીટર]2

No comments:

Post a Comment